જન્મ
- 28 ઓગસ્ટ 1896; ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)
-
વતન : બગસરા( જિ: અમરેલી)
અવસાન
- 9 માર્ચ 1947
કુટુમ્બ
- માતા – ધોળીમા, પિતા – કાળીદાસ
- ભાઇઓ – લાલચંદ, પ્રભાશંકર
- પત્ની લગ્ન 1) દમયન્તી – 1922 2) ચિત્રાદેવી – 1934
- સંતાન – પુત્રી – ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્ર–મહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક
અભ્યાસ
- મેટ્રિક –1912
- બી.એ.- 1917 –શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય
- 1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર
- 1922- ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં
- 1936-45 ફુલછાબમાં તંત્રી
જીવન ઝરમર
-
1930– સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ ‘સિંધુડો’ માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’કાવ્ય ગાયું
-
સાબરમતી જેલમાં ‘કોઇનો લાડકવાયો’ કાવ્ય લખ્યું
-
1931– ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને ‘છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું
-
1933– રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન
-
1941– શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં
-
1946– ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
કોઇનો લાડકવાયો
રચનાઓ
-
કાવ્યસંગ્રહ -6
-
નવલકથા-13
-
નવલિકા સંગ્રહ – 7
-
નાટક ગ્રંથ- 4
-
લોકકથા સંગ્રહ –13
-
લોકસાહિત્ય – વિવેચન/ સંશોધન – 9
-
સાહિત્ય વિવેચન – 3
-
જીવન ચરિત્ર- 13; ઇતિહાસ – 6
મુખ્ય રચનાઓ
-
તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો
સન્માન
-
1929 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક
-
1946 – મહીડા પારિતોષિક