
- – વડાપ્રધાને દેશવાસીઓને કોરોના વેક્સિન લેવા વિનંતી કરીનવી દિલ્હી, તા. 1 માર્ચ, 2021, સોમવારઆજથી એટલે કે પહેલી માર્ચથી કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. વડાપ્રધાન મોદી પોતાની જાતે જ સવારના પહોરમાં નવી દિલ્હી ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા અને કોરોના વેક્સિન લીધી હતી. સાથે જ તેમણે દેશવાસીઓને કોરોના વેક્સિન લેવાની વિનંતી પણ કરી હતી. વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે, "મેં એઈમ્સ ખાતે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો. જે રીતે આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરૂદ્ધની વૈશ્વિક લડાઈ મજબૂત કરવા ઝડપથી કામ કર્યું તે ખૂબ […]
- (પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૮દેશમાં માર્ચ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગરમી વધવાના સંકેતો અત્યારથી જ મળવા લાગ્યા છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર તેમજ પૂર્વીય ભારતમાં અચાનક તાપમાન વધી ગયું છે. દિલ્હીમાં ફેબુ્રઆરી મહિનાનું સરેરાશ તાપમાન ૨૭.૯ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે દિલ્હીમાં ફેબુ્રઆરી છેલ્લા ૧૨૦ વર્ષ કરતાં વધુના સમયમાં બીજો સૌથી ગરમ મહિનો રહ્યો હતો. બીજીબાજુ પૂર્વમાં ઓડિશા અને બિહારમાં પણ તાપમાન વિક્રમી સ્તરે નોંધાયું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પર્વતીય વિસ્તારોમાં હિમસ્ખલન થયું હતું અને આગામી સમયમાં બરફ વર્ષાની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ફેબુ્રઆરી મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન ૨૭.૯ ડિગ્રી નોંધાયું […]
- ભાભર-વિરમગામમાં ભાજપ, કોંગ્રેસ-અપક્ષ કાર્યકરો વચ્ચે મારામારી, રાજ્યમાં તાપી-ડાંગમાં સૌથી વધુ મતદાનહળવદના બુટવડામાં ચૂંટણી સ્ટાફ જ જમવા જતો રહ્યો ને મતદારોએ રાહ જોવી પડી, ઠેર ઠેર EVM ખોટકાયાં અમદાવાદ, તા. 28 ફેબ્રૂઆરી, 2021, રવિવારરાજ્યની 81 નગરપાલિકા,31 જિલ્લા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન નોંધાયુ છે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વધુ મતદાન કરી જાગૃતતા દર્શાવી હતી. મહાનગરપાલિકા કરતાં પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં 15 ટકા જેટલું વધુ મતદાન નોધાયુ હતું. પાલિકા-પંચાયતોની કુલ 5481 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 22176 ઉમેદવારોનું ભાવિ હવે ઇવીએમમાં કેદ થયુ છે. રાજ્યમાં જોકે, ઠેર ઠેર ઇવીએમ ખોટકાયાં હોવાની ફરિયાદો ઉઠી હતી જેના કારણે મતદાન પ્રક્રિયા અટકી પડી […]
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીજી તબક્કા માટેનું મતદાન સમાપ્ત થયું છે. આ બીજી તબક્કાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે જ મતદાન થયું હતું. રાજ્યની 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતોનું ભાવિ EVMત્રણ ચાર ઘટનાઓને બાદ કરતા આજે એકંદરે રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે. જે રાજ્યમાં થયેલા સરેરાશ મતદાનની વાત કરીએ તો તેની ટકાવારી 60 છે. જેમાં જિલ્લા પંચાયત માટે 61.68, તાલુકા પંચાયતમાં 62.80 અને નગરપાલિકા માટે 53.24 મતદાન થયું છે.જિલ્લા પંચાયત
- અમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી 2021, રવિવારરાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કામાં આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપલાલિકા માટે મતદાન શરુ થઇ ગયું છે. રાજ્યમાં આજે 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારથી જ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરી રહ્યા છે.ચૂંટણીમાં સુપક્ષાને ધ્યાને રાખીને ગુજરાત પોલીસે 26 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને એસઆરપીની ૬૫ કંપની તહેનાત કરી છે. તો 97 આંતર રાજય અને 437 આંતરિક ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. આજે રાજ્યની કુલ 5481 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે.Live Update- રાજ્યની 31 જિલ્લા પંચાયત, […]
- અમદાવાદ, તા. 28 ફેબ્રૂઆરી, 2021, રવિવાર31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની આવતીકાલે રવિવારે ચૂંટણી યોજાનાર છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ મળીને 5481 બેઠકો માટે 22176 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2,97,29,871 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પંચાયતોની ચૂંટણીમાં અનઈચ્છિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.પંચાયતની ચૂંટણીમાં ભાજપના 8161 ઉમેદવારો, કોંગ્રેસના 7778 અને આપના 2090, અન્ય પક્ષોના 4136 ઉમેદવારો એમ કુલ મળીને 22165 ઉમેદવારો ચૂંટણી મેદાને છે જેમનું આવતીકાલે ઈવીએમમાં ભાવિ કેદ થશે.પાટીદાર આંદોલન હોવાના કારણે કોંગ્રેસનો પંચાયતની ચૂંટણીમાં રાજકીય લાભ થયો હતો […]
- અમેરિકાએ પોતાના દુશ્મન દેશ ચીન પાસેથી પણ એક લાખ કરોડ ડોલરની લોન લીધી છે, જાપાન બીજા ક્રમે : ટ્રમ્પની પાર્ટીના સાંસદનો ઘટસ્ફોટવોશિંગ્ટન, તા. 27 ફેબ્રૂઆરી, 2021, શનિવારજાણીને નવાઇ લાગશે કે અમેરિકાએ ભારત પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી છે. હાલમાં જ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર અમેરિકાએ ભારત પાસેથી આૃધધધ 15 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે. જ્યારે અમેરિકા પર કુલ મળીને 29 ટ્રિલિયન ડોલરનું દેવું છે જે તેણે ચીન સહિતના દેશો પાસેથી લીધુ છે. આ માહિતી અમેરિકાના એક સાંસદે જાહેર કરી છે. અમેરિકામાં વધી રહેલા દેવાને લઇને અમરિકાના એક સાંસદે ચિંતા વ્યક્ત કરી છે અને આ આંકડા પણ જાહેર કર્યા […]
- મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8333 કેસો, 48ના મોત : અમરાવતી-અચલપુરમાં લોકડાઉન લંબાવાયુંનવી દિલ્હી, તા. 27 ફેબ્રૂઆરી, 2021, શનિવારસતત ત્રીજા દિવસે દેશભરમાં કોરોનાના નવા દૈનિક કેસોનો આંકડો 16 હજારથી વધુ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16488 કેસો દેશભરમાં નોંધાયા છે અને વધુ 113 લોકોના વાઇરસને કારણે મોત નિપજ્યા છે. જ્યારે સાથે જ 12771 લોકોને સાજા પણ કરી લેવામાં આવ્યા છે. દેશમાં હાલ કુલ કેસોની સંખ્યા 1,10,79,979 પર પહોંચી ગઇ છે. હાલ દેશભરમાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્ર અને કેરળમાં સામે આવવા લાગ્યા છે. જેને પગલે મહારાષ્ટ્રના અમરાવતી અને અચલપુરમાં લોકડાઉનનો સમય વધારી દેવામાં આવ્યો છે.મહારાષ્ટ્રના વિદર્ભમાં પણ કેસો ઝડપથી વધી […]
- નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2021 શનિવારપાંચ રાજ્યો માટે યોજાનારા આગામી વિધાનસભાનું ચૂંટણીનું પ્રચાર અભિયાન હાલનાં દિવસોમાં જોરશોરથી ચાલી રહ્યું છે, શુક્રવારે જ કેરળ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, તામિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક નવી ઓપિનિયન પોલ બહાર આવ્યો છે. એબીપી ન્યૂઝ અને સી-વોટરના આ પોલમાં, પશ્ચિમ બંગાળથી ભાજપને નિરાશા મળતી જોવા મળી રહી છે, પરંતુ બેઠકોની દ્રષ્ટિએ તેને જબરદસ્ત લાભ મળતો જણાઇ રહ્યો છે.ભાજપને નિરાશા મળી શકે છેસર્વે અનુસાર પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી વિજયની હેટ્રિક ફટકારી શકે છે. 294 બેઠકોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ટીએમસીને 148 થી 164 બેઠકો મળી શકે છે. ગત […]
- નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2021 શનિવારઆજથી બરાબર બે વર્ષ પહેલાં, 26 ફેબ્રુઆરીએ, જ્યારે IAFના ફાઇટર વિમાનોએ લાઇન ઓફ કન્ટ્રોલને પાર કરીને પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના ટ્રેનિંગ કેમ્પો પર બોમ્બવર્ષા કરી હતી, ત્યારે પાકિસ્તાન ધ્રુજી ગયું હતું. બાલાકોટ એરસ્ટ્રાઇકનાં બે વર્ષ પૂરા થતાં એરફોર્સએ એક એવો જ વીડિયો જાહેર કર્યો છે જે બાલાકોટની યાદ અપાવે છે.બીજી વર્ષગાંઠ પર બાલાકોટ જેવો નજારોએરફોર્સએ બાલાકોટની બીજી વર્ષગાંઠ નિમિત્તે લાંબા અંતરની સ્ટ્રાઇકની કવાયત કરી છે, જેમાં લક્ષ્યને લેસર ગાઇડ બોમ્બથી ઉડાવી દેતું બતાવવામાં આવ્યું છે. ખાસ બાબત એ છે કે બાલાકોટ મિશન પુરૂ કરનારા મિરાજ એરફોર્સ સ્ક્વોડ્રોને જ આ કર્યું છે, અને વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે […]
- દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ ભારત બાયોટેકની Co Vaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી છે.
- પુડુચેરીની હેવાસી સિસ્ટર પી નિવેદાએ તેમને આ ડોઝ આપ્યો હતો. પીએમએ આસામી ગમછો પહેર્યો હતો અને કોઈપણ સુરક્ષા વગર તેઓ એઈમ્સ પહોંચ્યા હતા.
- Coronavirus India Update: દેશમા વધી રહેલા કોરના વાયરસના મામલાને લઈ કેન્દ્ર સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યુ છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને કોરોના વાયરસની ગાઇડલાઇન31 માર્ચ સુધી વધારવાનો આદેશ કર્યો છે.
- પત્રમાં કોવિડ-19 સામેના જંગને જીતવા વધારે સાવચેતી અને કડક દેખરેખ રાખવા જણાવાયું છે.
RSS Error: A feed could not be found at `https://www.divyabhaskar.co.in/rss-feed/top-news/`; the status code is `501` and content-type is `text/html; charset=utf-8`
- સુરતના કામરેજના રૂંઢવાડા ગામમાં સવારથી એક પણ મત નથી પડ્યો. વિકાસના કામોના અભાવના કારણે સવારથી એક પણ મત પડ્યો નથી. મામલતદાર ગ્રામજનોને સમજાવવા રૂંઢવાડા પહોંચ્યા હતા.
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થયું. મહેસાણાના વિજાપુરમાં એક યુવતી લગ્ન મંડપથી સીધી મતદાન મથક પર પહોંચી મતદારોની લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું હતું. વિજાપુરના રામપુરા ગામની સોનલબેન પટેલ નામની યુવતીના આજે લગ્ન હતા. તે લગ્ન મંડપમાંથી સીધી મતદાન
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. મતદાનને લઇને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરી આપની સેલ્ફી ABP અસ્મિતાને મોકલો
- વિરમગામ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. મારામારી અને પથ્થરમારો થતાં ભાગદોડ મચી ગઈ હતી. વિરમગામના એમ જે હાઈસ્કૂલના મતદાન મથક પાસે મારમારીનો બનાવ બન્યો હતો. પોલીસે દરમિયાનગીરી કરતા બંને જૂથો મતદાન મથકથી દૂર થયા હતા. એક યુવકને માથાના ભાગે પથ્થર વાગતા તેને 108 મારફત હોસ્પિટલ
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. અમરેલીની સાવરકુંડલા નગરપાલિકામાં અત્યાર સુધીમાં 31.14 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે બાબરા નગરપાલિકામાં અત્યાર સુધીમાં 36 ટકા મતદાન નોંધાયું છે.
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. છોટાઉદેપુરના નસવાડીના રાયણઘોડા મતદાન મથક પર બોગસ મતદાનના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. ટીનીબેન ભીલ નામની મહીલાના નામે બોગસ મતદાન કરાતા હોબાળો મચાવાયો હતો. આધાર કાર્ડની વિગત માંગતા અધિકારીઓ ન આપતાં
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. દાહોદના ધોળિયા મુખ્ય પ્રાથમિક શાળામાં ઈ.વી.એમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે દાહોદ જિલ્લા પોલીસ વડા, રેન્જ આઇજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બુથ કેપ્ચરીંગ કરનાર અને ઈવીએમ કરનાર
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે નગરપાલિકામાં અત્યાર સુધીમાં 31.45 ટકા મતદાન થયું છે. તે સિવાય જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 37.7 ટકા મતદાન નોંધાયું છે.
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. મતદાનને લઇને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરી આપની સેલ્ફી ABP અસ્મિતાને મોકલો
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. મતદાનને લઇને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરી આપની સેલ્ફી ABP અસ્મિતાને મોકલો
- મુંબઈઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને મોતિયાની સર્જરી કરાવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છએ કે મહાનાયક 24 કલાકમાં ઘરે પરત ફરશે. આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મનોરંજન પોર્ટલ બોલીવુડ હંગામા અનુસાર આ માત્ર મોતિયાની સર્જરી છે. અમિતાભ બચ્ચન આગામી 24 કલાકમાં ઘરે પરત આવી જશે. તેમના પર
- મુંબઈ : એક્ટ્રેસ અમિષા પટેલ કાનૂની જાળમાં ફસાઈ ગઈ છે. તેના પર કરોડો રૂપિયાના ચેક બાઉન્સના મામલે છેતરપિંડીનો આરોપ છે. અમિષાએ હવે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. અમીષાએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર કહ્યું, 'એક જાહેર વ્યક્તિ તરીકે હું હંમેશાં વ્યક્તિગત મોરચે આનંદી રમૂજી અફવાઓ જોઉં છું, હું જૂની
- બોલિવૂડ:દીપિકા પાદુકોણના બેડેંઝ બાંધેલા પગનો ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફિલ્મના શૂટ દરમિયાન તેમની આ હાલત થઇ હતી. આ ઘટનાનો ઉલ્લેખ રણવીરે કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં પણ તેને શાનદાર ડાન્સ પર્ફોમ કર્યો હતો. આ ડાન્સ સોન્ગ ક્યું છે? ફિલ્મ કઇ હતી અને
- બોલિવૂડ:સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરતા, સુશાંત સિંહના ફેન્સ નારાજ થયા છે. શું છે વીડિયોમાં? કેમ નારાજ છે સુશાંતના ફેન્સ નારાજ? સોશિયલ મીડિયા પર અનેક વખત ફેન્સ વોર જોવા મળે છે. ફરી એકવાર સુશાંતની એક્સ ગર્લફ્રન્ડ અંકિતાને યુઝર્સના
- બોલિવૂડમાં દિલીપ કુમારથી માંડીને સલમાન ખાન સુધી સેલેબ્સના વકીલ રહી ચુકેલા અશોક સરાવગીની પત્ની સુશાંત સિંહના નિધન પર ફિલ્મ બનાવી રહ્યી છે. નોંધનિય છે કે, વકીલ અશોક સરાવગીએ સુશાંત કેસની તપાસ દરમિયાન સીબીઆઇ અને એનસીબીની મદદ કરી હતી. તેમણે આ કેસનો ઊંડાણથી અભ્યાસ કર્યો હોવાથી ફિલ્મ નિર્માણ માટે વકીલ
- મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાની ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન હાલમાં જ રિલીઝ થઇ છે. આ ફિલ્મને નેટફ્લિક્સ પર 26 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ હૉલીવુડ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનની હિન્દી રિમેક છે. પરિણીતી ચોપડાની ભૂમિકાનુ નામ મીરા કપૂર છે, જે એક દૂર્ઘટના બાદ પોતાની
- બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેમની રૂટીન લાઇફ વિશે ફેન્સને તેઓ જાણકારી આપતા રહે છે. તે દૈનિક અનુભવોને પણ શેર કરે છે. હાલ તેમણે એક બ્લોગમાં એવો ખુલાસો કર્યો છે. જેના કારણે ફેન્સની ચિંતા વધી ગઇ છે. તેમણે લખ્યું છે કે, તેમનું
- અપકમિંગ ફિલ્મ ‘ચહેરે’માં રિયા ચક્રવર્તી છે કે નહીં? તે મુદ્દે હાલ સવાલો થઇ રહ્યાં છે. કારણે કે, ફિલ્મના પોસ્ટરમાંથી રિયા ચક્રવર્તી ગાયબ છે. નોંધનિય છે કે, સુશાંત રાજપૂતની સુસાઇડ બાદ તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી ગઇ હતી. સુસાઇડ કેસમાં તેમને જેલ પણ જવું પડ્યું હતું અને તેની સઘન
- મુંબઇઃ બૉલીવુડની સૌથી સુંદર એક્ટ્રેસમાં જેનુ નામ આવે છે તે એક્ટ્રેસ એટલે ભાગ્યશ્રી, ભાગ્યશ્રી આજકાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ રહે છે, પોતાની રૂટીન અને પર્સનલ લાફઇને લઇને ભાગ્યશ્રી હમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાંજ તેને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો છે, હાલ તે 53 વર્ષની થઇ ચૂકી છે. ભાગ્યશ્રીને એક
- દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ ભારત બાયોટેકની Co Vaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી છે.
- પુડુચેરીની હેવાસી સિસ્ટર પી નિવેદાએ તેમને આ ડોઝ આપ્યો હતો. પીએમએ આસામી ગમછો પહેર્યો હતો અને કોઈપણ સુરક્ષા વગર તેઓ એઈમ્સ પહોંચ્યા હતા.
- Coronavirus India Update: દેશમા વધી રહેલા કોરના વાયરસના મામલાને લઈ કેન્દ્ર સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યુ છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને કોરોના વાયરસની ગાઇડલાઇન31 માર્ચ સુધી વધારવાનો આદેશ કર્યો છે.
- પત્રમાં કોવિડ-19 સામેના જંગને જીતવા વધારે સાવચેતી અને કડક દેખરેખ રાખવા જણાવાયું છે.
- નવી દિલ્હીઃ આજકાલ દુનિયાભરમાં વૉટ્સએપ ખુબ છવાઇ ગયેલી એપ બની ચૂકી છે. પર્સનલથી લઇને પ્રૉફેશનલ લાફઇમાં લોકો વૉટ્સએપને ખુબ મોટી જગ્યા અને મહત્વ આપી રહ્યાં છે. દુનિયાભરમાં વૉટ્સએપના કરોડો યૂઝર્સ છે. તમે જાણો છો વૉટ્સએપમાં કેટલાક ફિચર્સ એવા છે જે ખુબ ઉપયોગી અને કામના છે. આમાં બે એડવાન્સ્ડ સર્ચ
- નવી દિલ્હીઃ માર્કેટમાં હાલ દરેક કંપનીઓ પોતાના ગ્રાહકોને જકડી રાખવા અને નવા ગ્રાહકોને પોતાના તરફ આકર્ષવા માટે નવા નવા સ્પેશ્યલ પ્લાન લૉન્ચ લઇને આવી રહી છે. પરંતુ દરેક પ્લાન કિંમત અને ડેટા પ્રમાણે અલગ અલગ હોય છે. જો તમે એક એવો ડેટા કૉલિંગ પ્રીપેડ પ્લાન શોધી રહ્યાં હોય, જેમાં
- મુંબઈ: રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે અત્યાર સુધીની સૌથી શાનદાર ઓફર લોન્ચ કરી છે. કંપનીએ જે નવો પ્લાન લોન્ચ કર્યો છે તેમાં બે વર્ષ સુધી ઇન્ટરનેટ, કૉલ અને મેસેજ સહિત તમામ સેવા ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ઓફર સાથે Jio ફોન પણ મળી
- ઓકલેંડઃ ન્યૂઝીલેંડમાં કોરોના વાયરસના કેસ વધતાં એલર્ટ લેવલ વધારી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને ન્યૂઝીલેંડમાં કમ્યુનિટી સ્પ્રેડના તાજા મામલાની પુષ્ટિ કરી છે. સમાચાર એજન્સી સિન્હુઆ મુજબ, પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને મીડિયાને જણાવ્યું, ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેંડમાં કોરોના એલર્ટ લેવલ 1થી વધીને 3 થઈ ગયું છે. જ્યારે અન્ય શહેરોમાં
- અમેરિકાના કોમ્પટનમાં ભીષણ આગમાં મોટી સંખ્યામાં બસો ખાખ થઇ હતી. ઔધોગિક ક્ષેત્રમાં અચાનક આગ લાગતા બસો બળીને ખાખ થઇ હતી.
- નવી દિલ્હી: પેટ્રોલની કિંમત 100 રૂપિયા સુધી પહોંચ્યા બાદ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ભાવ વધારો થઈ રહ્યો છે. 1 માર્ચના રોજ ફરી એક વખત એલપીજીની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ હવે 14.2 કિલો સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 794 રૂપિયાથી વધીને 819 રૂપિયા થઈ ગઈ છે. માત્ર 25 દિવસની
- મુંબઈઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને મોતિયાની સર્જરી કરાવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છએ કે મહાનાયક 24 કલાકમાં ઘરે પરત ફરશે. આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મનોરંજન પોર્ટલ બોલીવુડ હંગામા અનુસાર આ માત્ર મોતિયાની સર્જરી છે. અમિતાભ બચ્ચન આગામી 24 કલાકમાં ઘરે પરત આવી જશે. તેમના પર
- PM Modi took his first dose of Covid vaccine: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી છે. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ રસીને પ્રથમ ડોઝ લીધો છે. પીએમ મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ જઈને ત્યાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો. દેશભરમાં કોરોના વાયરસના રસીકરણનો ત્રીજી તબક્કો આજથી શરૂ થઈ
- અમદાવાદમાં દિવાળી પછી પણ દર દસમી વ્યક્તિ કોરોના વાઈરસની ઝપેટમાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે નવેમ્બર-ડિસેમ્બરમાં લગભગ 22 હજારથી વધુ લોકોના સેમ્પલ લઈ હાથ ધરેલા સર્વે પ્રમાણે અમદાવાદમાં હાલ સીરો પોઝિટિવિટી 24.20 ટકા છે. કોરોના સામે અમદાવાદમાં હજુ હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ નથી અને દર 10મી વ્યક્તિ કોરોનાના સંસર્ગમાં
- આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજનો દિવસ શુભ છે. આજના દિવસે મહા વદ બીજની તિથિ છે. આજે કેટલીક રાશિના જાતકોએ ધન મામલે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. Today Horscope મેષ (અ.લ.ઇ.) : આજના તમામે કોઈ કાર્યમાં સરળતા નહીં રહે, તેથી માનસિક રીતે ખુદને તૈયાર રાખજો. ઓફિસમાં જવાબદારી વધશે. પરિવારમાં તમામની સાથે સ્નેહભર્યો
- મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની આજે કોરોનાની વેક્સીન લેશે. અંજલી રૂપાણી ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલમાં રસી લેશે. સવારે 9 વાગ્યા આસપાસ મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન હોસ્પિટલ પહોંચે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ, તેમને કોરોનાની રસી આપવામાં આવશે. અંજલીબેન સિનીયર સિટીઝન હોવાને કારણે બીજા તબક્કામાં વેક્સીન લેશે. સમગ્ર રાજ્યની 2 હજાર 195 જેટલી
- કોરોના વિરુદ્ધના જંગમાં ગુજરાત મજબૂતીથી આગળ વધી રહ્યું છે. ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં હવે સામાન્ય જનતાનો પણ નંબર આવી ગયો છે. એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ ફરી ફૂંફાડો મારી રહ્યા છે. ત્યારે તેના પર વાર કરવા માટે તૈયારી પણ થઈ ચુકી છે. આજથી સામાન્ય જનતા માટે કોરોના વેક્સીનેશન શરૂ થઈ
- PM Modi took his first dose of Covid vaccine: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી છે. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ રસીને પ્રથમ ડોઝ લીધો છે. પીએમ મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ જઈને ત્યાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો. દેશભરમાં કોરોના વાયરસના રસીકરણનો ત્રીજી તબક્કો આજથી શરૂ થઈ
- રાજ્યમાં રવિવારે જિલ્લા- તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી વચ્ચે કેટલાક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરાયો હતો. કચ્છના ભુજ તાલુકાના દેશલપરમાં ખાનગી ટ્રસ્ટને જમીન સોંપવાના મુદ્દે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તો ગીર સોમનાથના વેરાવળના નાવદ્રા ગામમાં વણકરવાસ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાના મુદ્દે મતદાનથી અળગા રહ્યા હતા. તો અમરેલીના બગસરા તાલુકાના ખીજડિયા
- મહારાષ્ટ્રમાં કોરોનાના સતત વધી રહેલા કેસને જોતા પ્રશાસને ઘણા વિસ્તારમાં લોકડાઉન લાગુ કર્યું છે. સરકારની કોશિશ છે કે જલ્દીથી કોરોના પર કંટ્રોલ કરવામાં આવે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન લગાવવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું લોકડાઉન લગાવવાની અમારી કોઈ ઈચ્છા નથી પરંતુ મજબૂરીમાં આવું કરવું પડી રહ્યું
- કોરોના વિરુદ્ધના જંગમાં ગુજરાત મજબૂતીથી આગળ વધી રહ્યું છે. ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં હવે સામાન્ય જનતાનો પણ નંબર આવી ગયો છે. એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ ફરી ફૂંફાડો મારી રહ્યા છે. ત્યારે તેના પર વાર કરવા માટે તૈયારી પણ થઈ ચુકી છે. આજથી સામાન્ય જનતા માટે કોરોના વેક્સીનેશન શરૂ થઈ
- રાજ્યમાં રવિવારે જિલ્લા- તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી વચ્ચે કેટલાક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરાયો હતો. કચ્છના ભુજ તાલુકાના દેશલપરમાં ખાનગી ટ્રસ્ટને જમીન સોંપવાના મુદ્દે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તો ગીર સોમનાથના વેરાવળના નાવદ્રા ગામમાં વણકરવાસ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાના મુદ્દે મતદાનથી અળગા રહ્યા હતા. તો અમરેલીના બગસરા તાલુકાના ખીજડિયા
- ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 60 લાખ જેટલા વરિષ્ઠ નાગરિકોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા અપીલ કરી છે. અભિયાનમાં ભાગ લઈને કોરોના સામેની લડાઈના આ નિર્ણાયક તબક્કામાં સિનિયર સિટીજનને યોગદાન આપવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર સૌના આરોગ્યની ચિંતા કરે છે. અને કોરોના સામે શરુઆતથી જ લોકસહયોગ
- ગાંધીનગરના દહેગામ-બાયડ રોડ પર આવેલા રોયલ સ્કૂલથી લીહોડા વચ્ચે ટ્રક અને ક્રેટા કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ કારમાં આગ હતી. કારમાં લાગેલી આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા આગની જ્વાળાઓમાં કારમાં બેઠેલા બાયડનાં ડૉક્ટર દંપતીનું કરૂણ
- ગાંધીનગર: રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે અને કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 400થી વધારે નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 407 નવા કેસ નોંધાયા હતા જ્યારે 301 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી એકનું મૃત્યુ થયું હતું.
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. મતદાનને લઇને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરી આપની સેલ્ફી ABP અસ્મિતાને મોકલો
- વિરમગામ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. મારામારી અને પથ્થરમારો થતાં ભાગદોડ મચી ગઈ હતી. વિરમગામના એમ જે હાઈસ્કૂલના મતદાન મથક પાસે મારમારીનો બનાવ બન્યો હતો. પોલીસે દરમિયાનગીરી કરતા બંને જૂથો મતદાન મથકથી દૂર થયા હતા. એક યુવકને માથાના ભાગે પથ્થર વાગતા તેને 108 મારફત હોસ્પિટલ
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. અમરેલીની સાવરકુંડલા નગરપાલિકામાં અત્યાર સુધીમાં 31.14 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે બાબરા નગરપાલિકામાં અત્યાર સુધીમાં 36 ટકા મતદાન નોંધાયું છે.
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. છોટાઉદેપુરના નસવાડીના રાયણઘોડા મતદાન મથક પર બોગસ મતદાનના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. ટીનીબેન ભીલ નામની મહીલાના નામે બોગસ મતદાન કરાતા હોબાળો મચાવાયો હતો. આધાર કાર્ડની વિગત માંગતા અધિકારીઓ ન આપતાં
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. દાહોદના ધોળિયા મુખ્ય પ્રાથમિક શાળામાં ઈ.વી.એમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે દાહોદ જિલ્લા પોલીસ વડા, રેન્જ આઇજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બુથ કેપ્ચરીંગ કરનાર અને ઈવીએમ કરનાર